Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Tuesday, July 10, 2018

મારો પરીચય


આપનું સ્વાગત છે.

નમસ્કાર મિત્રો,

મારા આ બ્લોગ પર શૈક્ષણિક માહિતી આપવાનો પ્રયાસ ર્ક્યોં છે. જે શિક્ષકો,વિદ્યાર્થીઓ અને વિવિધ ર્સ્પ્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીને ઉપયોગી થાય આપના તરફથી કોઇ પણ સૂચન હોયતો આપ નીચેના સરનામા પર સંર્પક કરી શકો છો જે અમને ખૂબજ ગમે છે.

ભરત.આર.મેવાડા
ન્યુ સ્વામીનારાયણ મંદિર પાસે
સોલડી તા:- ધ્રાંગધ્રા જી:- સુરેન્દ્રનગર
e-mail – mevadabrt@gmail.com
Mo – 9737407777