Pages

ચાલતી પટ્ટી

ભરત મેવાડા ના જય દ્વારકાધીશ

દુનિયાની મોટી કરુણતા એ છે કે મૂર્ખાઓનો આત્મવિશ્વાસ ક્યારેય ડગતો નથી, અને બુદ્ધિશાળીઓને પોતાની શંકાઓમાંથી ક્યારેય ફુરસદ મળતી નથી. .

.Reeport

Most Important Notice Bord

નોધ

ઉપરોક્ત બ્લોગ નો આશય માત્ર માહિતિ નો પ્રસાર કરવાનો છે. ઉપરોક્ત બ્લોગ મા પ્રકાશિત કરવામા આવેલી માહિતિ મા કોઇના હકો જો ભંગ થતો હોય તો જણાવવા વિનંતિ આપના જણાવ્યે તુર્ંત આ માહિતિ દુર કરવામા આવછે.

Tuesday, July 10, 2018

શું આ તમે જાણો છો?

♠જે ઘોડેસવાર સાથેની ઘોડાની મૂર્તિના આગળના બે પગ ઊંચા હોય તે ઘોડેસવાર- મહાવીર યુદ્ધમાં શહીદ થયા હોય.

♠જે ઘોડેસવાર સાથેની ઘોડાની મૂર્તિનો એક પગ
ઊંચો હોય તે ઘોડેસવાર- મહાવીર યુદ્ધમાં ઇજા થઇને અથવા ઘાયલ થઇને મૃત્યુ પામ્યા હોય.

♠જે ઘોડેસવાર સાથેની ઘોડાની મૂર્તિના બંને પગ
નીચા હોય તે ઘોડેસવાર- મહાવીર
કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા હોય.